ઉત્ક્રાંતિના સિદ્ધાંત વિષે ઇસ્લામ શું કહે છે?

ઉત્ક્રાંતિના સિદ્ધાંત વિષે ઇસ્લામ શું કહે છે?

العربية English español Русский 中文

વિજ્ઞાન સામાન્ય મૂળના ઉત્ક્રાંતિની વિભાવના માટે ખાતરીપૂર્વક પુરાવા આપે છે, જેનો પવિત્ર કુરઆનમાં ઉલ્લેખ છે.

Source

કેટેગરીઓ

Related Questions

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે ...

સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો ...

અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના ...

દીન સારી રીતભાત અપનાવવા અને ખરાબ કાર્યોથી દૂર રહેવા માટે કહે છે. આમ, કેટલાક મુસ્લિમોનું ખરાબ વર્તન તેમની સાંસ્કૃતિક આદતો અથવા તેમના ધર્મ પ્રત્યેની તેમની અજ્ઞાનતા અને સાચા ધર્મથી દૂર રહેવાને કારણે છે.
સફળતાપૂર્વક મોકલ્યું