ઇસ્લામ આર્થિક સંતુલનને કેવી રીતે પ્રાપ્ત કરે છે?

ઇસ્લામ આર્થિક સંતુલનને કેવી રીતે પ્રાપ્ત કરે છે?

દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.

Source

કેટેગરીઓ

related_questions

મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.

પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ...

સ્ત્રીનું પુરૂષ પર પાલન-પોષણ એ સ્ત્રી માટે સન્માન અને પુરુષ માટે ફરજ સિવાય બીજું કંઈ નથી, જે તે તેની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. એક મુસ્લિમ સ્ત્રી રાણીની ભૂમિકા ભજવે છે, જે પૃથ્વી પરની દરેક સ્ત્રી ઈચ્છે છે. એક ચાલક સ્ત્રી તે છે જે પસંદ ...

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, ...

જો માણસ અલ્લાહની અવજ્ઞા કરવા માંગે છે, તો તેણે તેની આપેલી રોજીમાંથી ખાવું જોઈએ નહીં અને તેણે તેની જમીનમાંથી બહાર નીકળી જવું જોઈએ અને એવી સુરક્ષિત જગ્યા શોધવી જોઈએ જ્યાં તેને અલ્લાહ જોઈ ન શકે. અને જ્યારે મૃત્યુનો ફરિશ્તો તેની આત્માને લેવા માટે આવે છે, ત્યારે તેને અલ્લાહને સાચા અર્થમાં ...
સફળતાપૂર્વક મોકલ્યું