શા માટે સર્જકની ઈબાદતમાં મધ્યસ્થ અથવા ત્રીજાને અપનાવવાથી જહન્નમની આગમાં હંમેશા રહે છે?

શા માટે સર્જકની ઈબાદતમાં મધ્યસ્થ અથવા ત્રીજાને અપનાવવાથી જહન્નમની આગમાં હંમેશા રહે છે?

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ કહ્યું: "અલ્લાહનો તેના બંદાઓ પર અધિકાર એ છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવે... શું તમે જાણો છો કે અલ્લાહ પર બંદાઓનો હક શું છે? મેં કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર વધુ સારી રીતે જાણે છે." નબી ﷺ એ કહ્યું: " જો તેઓ આમ કરે તો અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તે તેમને સજા ન આપે".

Source

કેટેગરીઓ

related_questions

સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].

અલ્લાહ તઆલા કહે છે:

અલ્લાહ સર્વશક્તિમાન તેના તમામ ગુલામોને મુક્તિનો માર્ગ બતાવે છે અને તે તેમના માટે અવિશ્વાસને મંજૂરી આપતો નથી, જો કે માણસ અવિશ્વાસ દ્વારા અથવા પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવીને અપનાવે છે તે ખોટા વલણને તે પોતે પસંદ નથી કરતો.

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.

ઇસ્લામના સામાન્ય નિયમોમાંથી એક જણાવે છે કે સંપત્તિ અલ્લાહની છે અને લોકોને તેની સોંપણી કરવામાં આવે છે અને તે સંપત્તિ ફક્ત ધનિકોમાં જ ફરતી ન હોવી જોઈએ. ઇસ્લામ ગરીબો અને જરૂરિયાતમંદોને ઝકાત દ્વારા તેનો નાનો હિસ્સો આપ્યા વિના સંપત્તિનો સંગ્રહ કરવાની મનાઈ ફરમાવે છે, જે એક ઈબાદતનું કાર્ય છે, જે ...
સફળતાપૂર્વક મોકલ્યું