ઇસ્લામને સાચો દીન બનાવનાર વસ્તુ કઈ છે?

ઇસ્લામને સાચો દીન બનાવનાર વસ્તુ કઈ છે?

ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:

Source

કેટેગરીઓ

related_questions

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા ...

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?

જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?

દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.

કેટલાક ડાર્વિનવાદીઓ કે જેઓ કુદરતી પસંદગી (એક અતાર્કિક ભૌતિક પ્રક્રિયા)ને એક અનન્ય સર્જનાત્મક બળ તરીકે માને છે જે કોઈપણ વાસ્તવિક પ્રયોગમૂલક આધાર વિના તમામ મુશ્કેલ ઉત્ક્રાંતિ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, તેઓ પછીથી બેક્ટેરિયલ કોષોની રચના અને કાર્યમાં ડિઝાઇનની જટિલતાઓ શાધે છે, તેઓએ "સ્માર્ટ" બેક્ટેરિયા, "માઇક્રોબાયલ ઇન્ટેલિજન્સ", "નિર્ણય-નિર્ધારણ" અને "સમસ્યા-નિવારણ બેક્ટેરિયા" ...
સફળતાપૂર્વક મોકલ્યું