મૃત્યુ પછી ફરી જીવિત થઇ ઉભા થવાની દલીલ શું છે?

મૃત્યુ પછી ફરી જીવિત થઇ ઉભા થવાની દલીલ શું છે?

العربية English español Русский 中文

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.

Source

કેટેગરીઓ

Related Questions

અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોનેશિયા, ભારત, ચીન અને અન્ય. તેનો પુરાવો મુસ્લિમો દ્વારા જીતેલા દેશોમાં ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અન્ય લોકોની હાજરી છે. ...

અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિશે ક્યારેય ફરિયાદ કરી નથી.

અલ્લાહ તઆલા કહે છે:
સફળતાપૂર્વક મોકલ્યું