આંતરધર્મ સંવાદ અંગે ઇસ્લામનું મંતવ્ય શું છે?

આંતરધર્મ સંવાદ અંગે ઇસ્લામનું મંતવ્ય શું છે?

સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાકાત લેવી પૂરતું છે, ઉદાહરણ તરીકે, લોકો વચ્ચે કહેવું: સર્જક અને ઇલાહ એક જ છે, તો દરેકે એક અવાજે જવાબ આપ્યો: હા, હા, સર્જક એક છે, આ તો અમારી પુસ્તકોમાં લખાયેલું છે [૮૯], પરંતુ તેઓ અલગ પડે છે અને લડે છે, અને મૂળભૂત મુદ્દા પર એકબીજાની હત્યા કરે છે: પાલનહાર પૃથ્વી પર છબી અને સ્વરૂપમાં આવે છે. ભારતીય ખ્રિસ્તી કહે છે, ઉદાહરણ તરીકે: અલ્લાહ એક છે, પરંતુ તે ત્રણ વ્યક્તિઓ (પિતા, પુત્ર અને પવિત્ર આત્મા) માં મૂર્તિમંત છે. અને તેમની વચ્ચેનો ભારતીય હિંદુ કહે છે: ભગવાન પ્રાણી, મનુષ્ય અથવા મૂર્તિના રૂપમાં મૂર્તિમત છે. હિન્દુ ધર્મમાં: (ચાંદોગ્ય ઉપનિષદ ૬: ૧-૨). "તે માત્ર એક જ ઇલાહ છે અને તેના સિવાય બીજો કોઈ ઇલાહ નથી." (વેદ શ્વેતાશ્વતર ઉપનિષદ: ૪: ૧૯, ૪: ૨૦, ૯: ૬). "ઇલાહનો કોઈ પિતા નથી અને કોઈ ગુરુ નથી". "તેને જોવું શક્ય નથી, કોઈ તેને આંખથી જોઈ શકતું નથી". "તેના જેવો કોઈ જ નથી". (યજુર્વેદ ૯: ૪૦). "જેઓ પ્રકૃતિના તત્વો (વાયુ, પાણી, અગ્નિ વગેરે) ની પૂજા કરે છે તેઓ તેઓ અંધકારમાં ડૂબી જાય છે. જેઓ સંભૂતિની પૂજા કરે છે (મૂર્તિ, ખડક વગેરે જેવી વસ્તુઓ)..." ( ખ્રિસ્તી ધર્મ): (મેથ્યુની ગોસ્પેલ ૧૦: ૪). "પછી ઈસાએ તેને કહ્યું: "શૈતાનથી દૂર જાઓ, કારણ કે તે લખેલું છે: તમે પાલનહારને સિજદો કરો અને તમે ફક્ત તેની જ ઈબાદત કરો.'" (પુસ્તક નિર્ગમન ૫-૩: ૨૦). "મારા સમક્ષ તમારે અન્ય કોઈ દેવતાઓ ન હોવા જોઈએ. ઉપર જન્નતમાં શું છે, નીચે પૃથ્વી પર શું છે અને પૃથ્વીની નીચે પાણીમાં શું છે તેની પ્રતિમા અથવા મૂર્તિ બનાવશો નહીં. તેમને સિજદો કરશો નહીં અને કરો, મને ધિક્કારનારાઓની ત્રીજી અને ચોથી પેઢીના બાળકોમાં માતા-પિતાની ભૂલો મને યાદ આવે છે."

Source

કેટેગરીઓ

related_questions

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા ...

માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને ...

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...

સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...
સફળતાપૂર્વક મોકલ્યું