મસીહ તેમના દુશ્મનો સામે લડ્યા ન હતા, તો પછી પયગંબર મુહમ્મદ શા માટે લડવૈયા હતા?

મસીહ તેમના દુશ્મનો સામે લડ્યા ન હતા, તો પછી પયગંબર મુહમ્મદ શા માટે લડવૈયા હતા?

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના અનુયાયીઓ હબશા તરફ હિજરત કરી હતી, જેઓ તે દેશમાં રાજકીય અને લશ્કરી પ્રભાવથી બચવા માટે તે દેશમાંથી પોતાના ધર્મસાથે હિજરત કરી. મસીહની દઅવતમાં તફાવતનો મુદ્દો એ કે તે બિન મૂર્તિપૂજકો માટે હતું, એટલે કે યહૂદીઓ (મૂસા અને મુહમ્મદની વિરુદ્ધ, કારણ કે તેમના લોકો મૂર્તિપૂજક હતા: મિસર અને અરબ દેશ), જેણે સંજોગો પણ વધુ મુશ્કેલ બનાવ્યા. મૂસા અને મુહમ્મદને દઅવત સોંપવામાં આવેલ પરિવર્તન, તે એક મૂળ અને વ્યાપક પરિવર્તન હતું અને મૂર્તિપૂજકતાથી તોહીદ તરફ એક વિશાળ ગુણાત્મક પરિવર્તન છે.

Source

કેટેગરીઓ

related_questions

અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિશે ક્યારેય ફરિયાદ કરી નથી.

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.

આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે ...

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ...

તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.
સફળતાપૂર્વક મોકલ્યું