મસીહ તેમના દુશ્મનો સામે લડ્યા ન હતા, તો પછી પયગંબર મુહમ્મદ શા માટે લડવૈયા હતા?

મસીહ તેમના દુશ્મનો સામે લડ્યા ન હતા, તો પછી પયગંબર મુહમ્મદ શા માટે લડવૈયા હતા?

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના અનુયાયીઓ હબશા તરફ હિજરત કરી હતી, જેઓ તે દેશમાં રાજકીય અને લશ્કરી પ્રભાવથી બચવા માટે તે દેશમાંથી પોતાના ધર્મસાથે હિજરત કરી. મસીહની દઅવતમાં તફાવતનો મુદ્દો એ કે તે બિન મૂર્તિપૂજકો માટે હતું, એટલે કે યહૂદીઓ (મૂસા અને મુહમ્મદની વિરુદ્ધ, કારણ કે તેમના લોકો મૂર્તિપૂજક હતા: મિસર અને અરબ દેશ), જેણે સંજોગો પણ વધુ મુશ્કેલ બનાવ્યા. મૂસા અને મુહમ્મદને દઅવત સોંપવામાં આવેલ પરિવર્તન, તે એક મૂળ અને વ્યાપક પરિવર્તન હતું અને મૂર્તિપૂજકતાથી તોહીદ તરફ એક વિશાળ ગુણાત્મક પરિવર્તન છે.

Source

કેટેગરીઓ

related_questions

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા ...

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ...

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી ...

જો અલ્લાહ તેની સૃષ્ટિને જીવનમાં અસ્તિત્વમાં છે કે નહીં તે પસંદ કરવાની તક આપવા માંગતો તો પછી, તેઓ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં હતા. જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં ન હોય ત્યારે તેમનો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? અહીં મુદ્દો અસ્તિત્વ અને બિન-અસ્તિત્વનો છે. વ્યક્તિનો જીવન પ્રત્યેનો લગાવ અને તેના પ્રત્યેનો ડર એ આ ...
સફળતાપૂર્વક મોકલ્યું