જો અલ્લાહ ઇસ્લામ પ્રમાણે પોતાના બંદાઓ (ઉપાસકો) સાથે મોહબ્બત કરે છે, તો તેમને વ્યક્તિગત પદ્ધતિ પડતી અપનાવવાની પરવાનગી કેમ નથી આપતો?

જો અલ્લાહ ઇસ્લામ પ્રમાણે પોતાના બંદાઓ (ઉપાસકો) સાથે મોહબ્બત કરે છે, તો તેમને વ્યક્તિગત પદ્ધતિ પડતી અપનાવવાની પરવાનગી કેમ નથી આપતો?

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે તે મોહબ્બત કરે છે તેને મળાવે છે, પરંતુ અલ્લાહ જે સર્વશક્તિમાન છે તેને આપણી જરૂર નથી, આપણા માટે તેની મોહબ્બત તેની દયા અને કૃપાની છે, એક શક્તિવાળાની એક કમજોર માટે મોહબ્બત, એક અમીરની ગરીબ માટે મોહબ્બત, એક કુદરત ધરાવનારની એક લાચાર માટે મોહબ્બત, એક મોટાની એક નાના સાથે મોહબ્બત, અને હિકમતની મોહબ્બત.

Source

કેટેગરીઓ

related_questions

માનવતાના અંતે, કંઈ જ બાકી નહીં બચે સિવાય જે લોકો જીવિત હશે, જે લોકો મૃત્યુ પામ્યા નહીં હોય, જે કોઈ કહે છે કે ધર્મની છત્રછાયામાં અખલાક (નૈતિકતા)નું પાલન કરવું અગત્યનું નથી તે એવા વ્યક્તિ જેવો છે, જે શાળામાં બાર વર્ષ અભ્યાસ કરે છે અને અંતે કહે છે: મને સર્ટિફિકેટની જરૂર ...

અલ્લાહ તઆલા કહે છે:

પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ ...

માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.

જ્ઞાન મેળવવું અને આ બ્રહ્માંડની ક્ષિતિજોનું અન્વેષણ કરવું એ માણસનો અધિકાર છે, કારણ કે અલ્લાહ તઆલા એ આપણને આ દિમાગ આપ્યું છે કે તેનો ઉપયોગ તેમને સ્થગિત કરવા માટે નહીં કરે. દરેક વ્યક્તિ જે પોતાના મનનો ઉપયોગ કર્યા વિના, વિચાર કર્યા વિના અથવા આવા ધર્મનું વિશ્લેષણ કર્યા વિના તેના પૂર્વજોના ...
સફળતાપૂર્વક મોકલ્યું