શું ધર્મ લોકો માટે અફીણ (એક ઝેરીલો/નશીલો પદાર્થ) છે?

શું ધર્મ લોકો માટે અફીણ (એક ઝેરીલો/નશીલો પદાર્થ) છે?

العربية English español Русский 中文

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે અને અલ્લાહ પર ભરોસો રાખે છે, અને મને નથી લાગતું કે અફીણના વ્યસનીમાં આવા ગુણો છે [૪૩]. અફીણ એ ખસખસના છોડમાંથી કાઢવામાં આવતી એક પ્રકારની દવા છે અને તેનો ઉપયોગ હેરોઈન બનાવવામાં થાય છે.

Source

કેટેગરીઓ

Related Questions

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક ...

જ્ઞાન મેળવવું અને આ બ્રહ્માંડની ક્ષિતિજોનું અન્વેષણ કરવું એ માણસનો અધિકાર છે, કારણ કે અલ્લાહ તઆલા એ આપણને આ દિમાગ આપ્યું છે કે તેનો ઉપયોગ તેમને સ્થગિત કરવા માટે નહીં કરે. દરેક વ્યક્તિ જે પોતાના મનનો ઉપયોગ કર્યા વિના, વિચાર કર્યા વિના અથવા આવા ધર્મનું વિશ્લેષણ કર્યા વિના તેના પૂર્વજોના ...

ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે ...

ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે લડવા અને તેની છબીને બગાડવા અને તેની સાથે વિશ્વાસઘાત કરવાના બહાના શોધે છે, તો પછી ...
સફળતાપૂર્વક મોકલ્યું