ધર્મમાં કોઈ જબરદસ્તી નથી, તો અલ્લાહ શા માટે કહે છે કે "જે લોકો અલ્લાહ પર ઈમાન નથી ધરાવતા, તેમની સાથે લડો?"

ધર્મમાં કોઈ જબરદસ્તી નથી, તો અલ્લાહ શા માટે કહે છે કે "જે લોકો અલ્લાહ પર ઈમાન નથી ધરાવતા, તેમની સાથે લડો?"

પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર..." [૧૫૫], તેનો વિષય વિશિષ્ટ છે, જેઓ અલ્લાહના માર્ગમાં અવરોધે બને છે, અને અન્ય લોકોને ઇસ્લામની દાવતનેને સ્વીકાર કરવાથી રોકે છે, તેનાથી સંબંધિત છે, તેથી બન્ને આયતો વચ્ચે કોઈ વાસ્તવિક વિરોધાભાસ દેખાતો નથી. (અત્ તોબા:૨૯). (અલ્ બકરહ: 256).

Source

કેટેગરીઓ

related_questions

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...

અલ્લાહ તઆલા કહે છે:

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા ...

ધર્મ મૂળરૂપે લોકોને તેમના પર લાદવામાં આવતા ઘણા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે આવે છે. પૂર્વ-ઇસ્લામના સમયમાં અને ઇસ્લામ પહેલાં, ઉદાહરણ તરીકે, ઘૃણાસ્પદ પ્રથાઓ ફેલાયેલી હતી જેમ કે સ્ત્રી ભ્રૂણહત્યા, પુરુષો માટે ખોરાકના પ્રકારનું વિશ્લેષણ કરવું અને સ્ત્રીઓ માટે તેમને પ્રતિબંધિત કરવું, સ્ત્રીઓને વારસા માંથી વંચિત રાખવી, મૃત માંસ ખાવું ઉપરાંત ...

મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.
સફળતાપૂર્વક મોકલ્યું