બદલો અને સજાનો ફાયદો શું જો આપણને અધિકાર આપવામાં ન આવે, શુ આપણને બદલો મળવો જોઈએ?

બદલો અને સજાનો ફાયદો શું જો આપણને અધિકાર આપવામાં ન આવે, શુ આપણને બદલો મળવો જોઈએ?

العربية English español Русский 中文

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને પસંદ નથી કર્યા, તે ઉપરાંત આપણે જે રીતે દેખાવું અથવા પોતાની ત્વચાના રંગને નિયંત્રિત કરી શકતા નથી.

Source

કેટેગરીઓ

Related Questions

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક ...

સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો ...

જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?

જેહાદનો અર્થ છે, ગુનાહથી બચવા માટે પોતાની સામે લડવું. એક માતાનો જિહાદ, સગર્ભાવસ્થાની પીડા સહન કરીને તેની ગર્ભાવસ્થામાં માતાનો સંઘર્ષ, વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં લગન, તેના પૈસા, સન્માન અને ધર્મના રક્ષકની સુરક્ષા માટે જિહાદ, રોઝા અને સમયસર નમાઝ જેવી ઇબાદતમાં પણ સતત રહેવું એ પણ એક પ્રકારનો જિહાદ ગણવામાં આવે છે.

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.
સફળતાપૂર્વક મોકલ્યું