શું બનુ કુરૈઝાના યહૂદીઓનું કત્લેઆમ અમાન્ય કતલ ન હતું ?

શું બનુ કુરૈઝાના યહૂદીઓનું કત્લેઆમ અમાન્ય કતલ ન હતું ?

العربية English español Русский 中文

બનુ કુરૈઝાના યહૂદીઓએ કરેલ કરાર તોડ્યો, અને મુસ્લિમોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તેથી તેમનું કાવતરું તેમને કતલ કરવા માટે પાછું ફર્યું, જ્યાં રાજદ્રોહ અને તેમના કાયદામાં સમાવિષ્ટ કરારો તોડવાનો બદલો તેમના પર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે અલ્લાહના પયગંબરે તેમને તેમની બાબતોમાં કોણ શાસન કરશે તે પસંદ કરવાની મંજૂરી આપી અને તેઓએ પયગંબરના સાથીઓમાંથી એકને નક્કી કર્યા હતા અને તેઓને સજા કરવામાં આવી હતી, તેમના કાયદામાં સમાયેલ પ્રતિશોધ લાગુ કરવા [૧૫૩]. "તારીખુલ્ ઇસ્લામ" (ઇસ્લામનો ઇતિહાસ) (૨/ ૩૦૭-૩૧૮).

Source

કેટેગરીઓ

Related Questions

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર ...

આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.

માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક ...

મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.

વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી ...
સફળતાપૂર્વક મોકલ્યું