શું ઇસ્લામ આત્મધાતી કાર્યવાહી કરવાની પરવાનગી આપે છે, અને તેના બદલામાં જન્નતમાં હૂર (મોટી મોટી આંખો વાળી કન્યાઓ) આપવાનું વચન આપે છે?

શું ઇસ્લામ આત્મધાતી કાર્યવાહી કરવાની પરવાનગી આપે છે, અને તેના બદલામાં જન્નતમાં હૂર (મોટી મોટી આંખો વાળી કન્યાઓ) આપવાનું વચન આપે છે?

عربى English spanish Русский 中文

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો લેવો અથવા જુલમ ખતમ કરવો, પવિત્રતાઓનું ઉલ્લંઘન કર્યા વિના અથવા મરવાની હિંમત કર્યા વિના અને ધર્મ અથવા તેના હેતુઓ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા જૂથોના હિતોની સેવા કરવા માટે અને આ મહાન ધર્મની સહનશીલતા અને નૈતિકતાથી દૂર જવા માટે પોતાને વિનાશ માટે ખુલ્લા પાડ્યા વિના. જન્નતની નેઅમતોને વ્યાપક અર્થમાં ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે તે માત્ર હૂરની પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી; તેના બદલે એવી વસ્તુઓ છે જે ક્યારેય કોઈ આંખે જોઈ નથી, કોઈ કાને સાંભળ્યું નથી, અને કોઈ માનવ હૃદય ક્યારેય કલ્પના કરી શક્યું નથી. (અન્ નિસા: ૨૯).

Source

કેટેગરીઓ

Related Questions

એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ ...

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે ...

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...
સફળતાપૂર્વક મોકલ્યું