શું ઇસ્લામ આત્મધાતી કાર્યવાહી કરવાની પરવાનગી આપે છે, અને તેના બદલામાં જન્નતમાં હૂર (મોટી મોટી આંખો વાળી કન્યાઓ) આપવાનું વચન આપે છે?

શું ઇસ્લામ આત્મધાતી કાર્યવાહી કરવાની પરવાનગી આપે છે, અને તેના બદલામાં જન્નતમાં હૂર (મોટી મોટી આંખો વાળી કન્યાઓ) આપવાનું વચન આપે છે?

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો લેવો અથવા જુલમ ખતમ કરવો, પવિત્રતાઓનું ઉલ્લંઘન કર્યા વિના અથવા મરવાની હિંમત કર્યા વિના અને ધર્મ અથવા તેના હેતુઓ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા જૂથોના હિતોની સેવા કરવા માટે અને આ મહાન ધર્મની સહનશીલતા અને નૈતિકતાથી દૂર જવા માટે પોતાને વિનાશ માટે ખુલ્લા પાડ્યા વિના. જન્નતની નેઅમતોને વ્યાપક અર્થમાં ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે તે માત્ર હૂરની પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી; તેના બદલે એવી વસ્તુઓ છે જે ક્યારેય કોઈ આંખે જોઈ નથી, કોઈ કાને સાંભળ્યું નથી, અને કોઈ માનવ હૃદય ક્યારેય કલ્પના કરી શક્યું નથી. (અન્ નિસા: ૨૯).

Source

કેટેગરીઓ

related_questions

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી ...

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા ...

આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.

આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે ...

"દરેક ચાલનારા સજીવોનું સર્જન અલ્લાહ તઆલાએ પાણી વડે કર્યું, તેમાંથી કેટલાક તો પોતાના પેટ વડે ચાલે છે, કેટલાક બે પગે ચાલે છે, કેટલાક ચાર પગે ચાલે છે, અલ્લાહ તઆલા જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે"[૧૧૩]. (અન્ નૂર: ૪૫).
સફળતાપૂર્વક મોકલ્યું