શું ઇસ્લામ ઉગ્રવાદનો ધર્મ છે?

શું ઇસ્લામ ઉગ્રવાદનો ધર્મ છે?

ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.

Source

કેટેગરીઓ

related_questions

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...

દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા ...

સ્ત્રીનું પુરૂષ પર પાલન-પોષણ એ સ્ત્રી માટે સન્માન અને પુરુષ માટે ફરજ સિવાય બીજું કંઈ નથી, જે તે તેની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. એક મુસ્લિમ સ્ત્રી રાણીની ભૂમિકા ભજવે છે, જે પૃથ્વી પરની દરેક સ્ત્રી ઈચ્છે છે. એક ચાલક સ્ત્રી તે છે જે પસંદ ...

જો અલ્લાહ તેની સૃષ્ટિને જીવનમાં અસ્તિત્વમાં છે કે નહીં તે પસંદ કરવાની તક આપવા માંગતો તો પછી, તેઓ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં હતા. જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં ન હોય ત્યારે તેમનો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? અહીં મુદ્દો અસ્તિત્વ અને બિન-અસ્તિત્વનો છે. વ્યક્તિનો જીવન પ્રત્યેનો લગાવ અને તેના પ્રત્યેનો ડર એ આ ...
સફળતાપૂર્વક મોકલ્યું