અબુ બકરના શાસન દરમિયાન કુરઆનને એકત્રિત કરવા અને ઉષ્માનના શાસન દરમિયાન તેને બાળવાનો કિસ્સો શું છે?

અબુ બકરના શાસન દરમિયાન કુરઆનને એકત્રિત કરવા અને ઉષ્માનના શાસન દરમિયાન તેને બાળવાનો કિસ્સો શું છે?

عربى English spanish Русский 中文

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.

Source

કેટેગરીઓ

Related Questions

જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે અથવા કામ પર જાય છે ત્યારે માતા તેમના બાળકોને તેમની દરેક સફરમાં સાવચેત રહેવા માટે તેમની અસંખ્ય ચેતવણીઓથી થાકી જાય છે. શું તેણીને ક્રૂર માતા ગણવામાં આવે છે? દયા ક્રૂરતાને ધ્યાનમાં લેવા માટે આ એક સ્પષ્ટ ગેરસમજ છે. અલ્લાહ તેના બંદાઓને ચેતવણી આપે છે ...

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ...

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, ...

લોકોમાં વિવિધ સિદ્ધાંતો અને માન્યતાઓના અસ્તિત્વનો અર્થ એ નથી કે ત્યાં એક પણ સાચું સત્ય નથી, ઉદાહરણ તરીકે, કાળી કાર ધરાવનાર વ્યક્તિ દ્વારા વપરાતા પરિવહનના માધ્યમો વિશે લોકોના કેટલા ખ્યાલો અને ધારણાઓ હોય, ઉદાહરણ તરીકે, તે હકીકતને નકારી શકાતી નથી કે તેની પાસે કાળી કાર છે, ભલે આખું વિશ્વ માને ...

ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે લડવા અને તેની છબીને બગાડવા અને તેની સાથે વિશ્વાસઘાત કરવાના બહાના શોધે છે, તો પછી ...
સફળતાપૂર્વક મોકલ્યું