ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર લાગુ પડતું નથી, તે મુખ્યત્વે સમાજને બચાવવા માટે છે, હકીકત એ છે કે તે કઠોર છે, તે મસ્લિહત (અનુકૂળતા) નો એક ભાગ છે, જે ધર્મ સમાજને પ્રદાન કરે છે, અને જેમાં સમાજના સભ્યોએ આનંદ કરવો જોઈએ, તેનું અસ્તિત્વ લોકો માટે દયા છે, જેના દ્વારા તેમને માટે સલામતી પ્રાપ્ત થશે, અને ગુનેગારો, ડાકુઓ અને વિદ્રોહી સિવાય કોઈને આ હુદૂદ (પ્રતિબંધો) સામે તેમના પોતાના ભયને કારણે કોઈ વાંધો નથી. આ મર્યાદાઓમાં તે છે, જે પહેલાથી માનવસર્જિત કાયદાઓમાં અસ્તિત્વમાં છે, જેમ કે મોતની સજા અને અન્ય સજા.

Source

કેટેગરીઓ

related_questions

તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.

અલ્લાહ તઆલા કહે છે:

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

અલ્લાહ તે લોકો માટે ક્ષમાશીલ અને અત્યંત દયાળુ છે જેઓ આગ્રહ વિના પાપો કરે છે, માણસના માનવીય સ્વભાવ અને નબળાઇને ધ્યાનમાં રાખીને, અને જેઓ આવા પાપો માટે પસ્તાવો કરે છે અને તેનો અર્થ નિર્માતાને પડકારવાનો નથી. જો કે, અલ્લાહ સર્વશક્તિમાન એવા લોકોનો નાશ કરે છે જેઓ તેને પડકારે છે, તેના ...

ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ ...
સફળતાપૂર્વક મોકલ્યું