ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

العربية English español Русский 中文

હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર લાગુ પડતું નથી, તે મુખ્યત્વે સમાજને બચાવવા માટે છે, હકીકત એ છે કે તે કઠોર છે, તે મસ્લિહત (અનુકૂળતા) નો એક ભાગ છે, જે ધર્મ સમાજને પ્રદાન કરે છે, અને જેમાં સમાજના સભ્યોએ આનંદ કરવો જોઈએ, તેનું અસ્તિત્વ લોકો માટે દયા છે, જેના દ્વારા તેમને માટે સલામતી પ્રાપ્ત થશે, અને ગુનેગારો, ડાકુઓ અને વિદ્રોહી સિવાય કોઈને આ હુદૂદ (પ્રતિબંધો) સામે તેમના પોતાના ભયને કારણે કોઈ વાંધો નથી. આ મર્યાદાઓમાં તે છે, જે પહેલાથી માનવસર્જિત કાયદાઓમાં અસ્તિત્વમાં છે, જેમ કે મોતની સજા અને અન્ય સજા.

Source

કેટેગરીઓ

Related Questions

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ ...

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ ...

ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.
સફળતાપૂર્વક મોકલ્યું