ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

ઇસ્લામની શરિઅત (કાયદો) એક અનોખો ધાર્મિક કાયદો છે જે તર્કનો વિરોધ કરતો નથી, તો શા માટે હુદૂદ (પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે) ?

العربية English español Русский 中文

હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર લાગુ પડતું નથી, તે મુખ્યત્વે સમાજને બચાવવા માટે છે, હકીકત એ છે કે તે કઠોર છે, તે મસ્લિહત (અનુકૂળતા) નો એક ભાગ છે, જે ધર્મ સમાજને પ્રદાન કરે છે, અને જેમાં સમાજના સભ્યોએ આનંદ કરવો જોઈએ, તેનું અસ્તિત્વ લોકો માટે દયા છે, જેના દ્વારા તેમને માટે સલામતી પ્રાપ્ત થશે, અને ગુનેગારો, ડાકુઓ અને વિદ્રોહી સિવાય કોઈને આ હુદૂદ (પ્રતિબંધો) સામે તેમના પોતાના ભયને કારણે કોઈ વાંધો નથી. આ મર્યાદાઓમાં તે છે, જે પહેલાથી માનવસર્જિત કાયદાઓમાં અસ્તિત્વમાં છે, જેમ કે મોતની સજા અને અન્ય સજા.

Source

કેટેગરીઓ

Related Questions

ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:

સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો ...

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?

ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...
સફળતાપૂર્વક મોકલ્યું